ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોનું હિત જાળવવું આવશ્યક છે. એ બાબત વર્તમાન ભારત સરકાર બરાબર સમજે છે. માટે જ કોરોના મહામારીમાં ઉભા થયેલા આર્થિક સંકટને દૂર કરવા કેન્દ્ર સરકારે રજૂ કરેલા આર્થિક પેકેજમાં કૃષિક્ષેત્ર માટે ઘણી જાહેરાતો સાથે ખેડૂતો અને ખેતી માટે નવી જોગવાઇઓ કરી છે. જે ખરેખર ખેડૂતો માટે લાભદાયક છે. કૃષિક્ષેત્ર માટેની આઠ મોટી […]
Tag: kishan
સાવલીનાધારાસભ્ય શ્રીકેતન ઇનામદાર ની મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને રજૂઆત,ખેડૂત ડિજિટલ આંદોલનને સમર્થન.
સાવલીનાધારાસભ્ય શ્રીકેતન ઇનામદાર ની મુખ્યમંત્રી તથા કૃષિમંત્રીને રજૂઆત,ખેડૂત ડિજિટલ આંદોલનને સમર્થન.