બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે કોરોના અંગે થયેલી તાજેતરની આ આગાહી નિષ્ણાતોના ગાણિતીક મોડેલ પર આધારિત છે દેશમાં કોરોનાની બીજી લહેરની સચોટ આગાહી કરનારા નિષ્ણાતોએ હવે થર્ડ વેવ (ત્રીજી લહેર)ની પણ આગાહી કરી છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ મહિને એટલે કે ઓગસ્ટના બીજા-ત્રીજા સપ્તાહ વચ્ચે કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાની શરૂઆત થઈ જશે. નિષ્ણાતોના […]
Tag: 365
કોંગી નેતા ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ, આજના રિપોર્ટમાં મોટું તારણ સામે આવતા ખળભળાટ
ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ નાદુસ્ત થતાં તેઓને તાબડતોડ રીતે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમની તબિયતને લઈને એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. હાલ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી […]
સુરતમાં ‘આરોગ્યમંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી’ને પોસ્ટર લાગ્યા
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી એકવાર પોસ્ટર્સવોર શરૂ થયું છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરતના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી. જેવા લખાણો લખવામાં આવ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ એકપણ મંત્રી દેખાતા નથી. ત્યારે […]
આનંદો! અ’વાદની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી નાંખી! હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ બાદ લેવાશે નિર્ણય
કોવિડ-19 એટલે નોવેલ કોરોના વાયરસથી બચવા માટેની એકમાત્ર અસરકારક સારવાર રસી જ છે. હાલ વિશ્વભરમાં તબીબી સંશોધનકારોનું લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે કોરોના માટેની રસી વિકસાવવાનું છે. આ મામલે ભારતીય વૈજ્ઞાનિક અથવા ભારતીય કંપનીઓ પણ દોડમાં કોઈનાથી પાછળ નથી. અમદાવાદમાં ઝાયડસ કેડિલાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ કંપની કોરોના વાયરસ માટે […]
અમદાવાદમાં સામે આવ્યો માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, પોતાના છોકરા-છોકરીને ઘરે એકલા મૂકતા ચેતજો..
રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોથી માંડીને મોટા માણસોના મનમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં એક મોટો કિસ્સો સામે આવ્યા છે જે તમામ માટે એક મોટો સવાલ ઉભો કરે છે. અમદાવાદના વેજલપુરમાં માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 15 વર્ષના સગીરે એક 13 […]
ગુજરાતમાં પ્રથમ કિસ્સો: રાજકોટમાં 10 વર્ષના સંજયે સર્જ્યો અજીબોગરીબ ચમત્કાર, ડોક્ટરો’યે આશ્ચર્યમાં…
જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે, તેવું આપણે ત્યાં કહેવાય છે અને ‘‘જેને રામ રાખે તેને કોણ ચાખે’’તેવી પણ ઉક્તિ છે, જે સાચી પડી છે કોરોના સામે વિજયી બનતા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના 10 વર્ષના બાળક સંજય કરસનભાઈ વાઘેલાના કિસ્સામાં… નાની ઉંમરમાં કોરોના સંક્રમણ થતા સંજયને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગત તા. 29 મેના રોજ દાખલ […]
અરે બાપરે… આ ટીવી અભિનેત્રીને કોરોના રિપોર્ટ પોઝિટિવ, કહ્યું પતિ અને પરિવારના લોકોએ મને…
દેશામાં કોરાના વાયરસના કારણથી લોકડાઉન હવે ખોલવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રી હોય કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી દરેક લોકો તેની ચપેટમાં આવી ચુક્યા છે. થોડાક દિવસ પહેલા અભિનેતા આમિરખાનના ઘરના 7 સ્ટાફ મેમ્બર્સ કોરોના સંક્રમિત નીકળ્યા આ વચ્ચે હવે ટીવી સીરિયલ ઇશ્કબાજ ફેમ અભિનેત્રી અદિતી ગુપ્તામાં કોરોનાના […]
અમદાવાદના શ્યામલમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે કરાવાતો દેહવેપાર
અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્ટ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. આ સેક્સ રેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર રૂપલલનાઓને બોલાવીને દેહવેપાર કરાવવામાં આવતો હતો. આ ઘટનાની માહિતી મળતા મહિલા ક્રાઈમે રેડ કરી હતી. જેમાં બે વર્ષથી સેક્સ રેકેટ ચલાવનાર સંચાલક મહિલા, તેનો પતિ સહિત […]
Coronavirus: દેશમાં સતત બીજા દિવસે 19 હજારથી વધારે સંક્રમિતો નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા સાડા પાંચ લાખ નજીક
નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વધી રહી છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા સાડા પાંચ લાખ નજીક પહોંચી ગઈ છે. દેશમાં સતત બીજા દિવસે 19,000થી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,459 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 380 લોકોના મોત […]
સુરતમાં કોરોના સંક્રમિતોની વિસ્ફોટક સ્થિતિ સર્જશે! હીરા ઉધોગને લઈને સુરત મનપા ભરી શકે છે આ મોટું પગલું
સુરતમાં હીરાના કારખાનાઓમાં કોરોના ચેપ વધવાથી હીરા એકમો બંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. સુરત મહાનગર પાલિકા કોરોના મહામારીમાં સુરતનો હીરા ઉધોગ ઝપેટમાં આવતા તેને ચાલું રાખવો કે બંધ કરવો તેના પર વિચાર કરવા મજબૂર બની છે. સુરતના હીરા ઉધોગોમાં કામ કરતા રત્નકલાકારોના 572 કેસ થવાથી મનપાની ચિંતામાં વધારો થયો છે. […]