Wuhan Corona Cases Update: સરકારે વુહાન શહેરમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના ચીનના વુહાનમાંથી જ ફેલાયો હોવાનો અનેક લોકો દાવો કરી ચુક્યા છે. વુહાનઃ ચીનના વુહાન શહેરમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈ તંત્ર દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે વુહાન શહેરમાં તમામ […]
International
ફિલિપાઈન્સમાં લશ્કરી વિમાન તૂટી પડતાં ૪૫નાં મોત, ૫૦નો બચાવ
મુસ્લિમ આતંકીઓ સામે લડવા સૈનિકો સુલુ પ્રાંત જઈ રહ્યા હતા સુલુ પ્રાંતના જુલુ એરપોર્ટનો રન-વે ખૂબ જ ટૂંકો હોવાથી વિમાનના ઉતરાણમાં મુશ્કેલી પડતી હોવાનો સૂત્રોનો દાવો ફિલિપાઈન્સ એરફોર્સના વિમાન સી-૧૩૦એ રવિવારે દક્ષિણી પ્રાંતમાં ઉતરાણનો પ્રયાસ કરતાં વિમાન તૂટી પડયું હતું, જેમાં ૪૫ લોકોનાં મોત નીપજ્યાં હતા. જોકે, ૫૦થી વધુને વિમાનના કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. વિમાન […]
દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી.
હાલમાં એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી હતી. એક ખાનગી ક્લિનિકે કોરોના રસી લગાવવાના નામે આશરે એક ડોઝના માત્ર 1100 રૂપિયા લેતી હતી. લોકોને કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે બધા ડોઝ માટે કુલ પૈસાની […]
અમેરિકામાં કોરોના ના નવા મળી આવેલા આ વાઈરસે ડોકટરો અને મેડિકલ તજજ્ઞાો સામે પડકાર સર્જ્યો.
અમેરિકાનાં સાઉથ કેરોલીનામાં બે દર્દીઓમાં સાઉથ આફ્રિકન વાઈરસનો પહેલો કેસ મળી આવતા તંત્ર સાબદું થઈ ગયું છે. છેલ્લા ૧૧ મહિનામાં અમેરિકામાં કોરોનાની મહામારીને કારણે ૪,૩૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે ત્યારે નવા મળી આવેલા આ વાઈરસે ડોકટરો અને મેડિકલ તજજ્ઞાો સામે પડકાર સર્જ્યો છે. અમેરિકામાં સત્તાવાળાઓ દ્વારા મોટાપાયે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ છે. આમ […]
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ગંભીરતાથી લીધો.
સંયુક્ત રાષ્ટ્ર ના મહાસચિવ એંટોનિયો ગુટારેસે કહ્યું હતું કે, દક્ષિણ એશિયા ના બે દેશ ભારત અને પાકિસ્તાન એક સાથે આવે અને પોત-પોતાની સમસ્યાઓને લઈને ગંભિરતથી વાતચીત કરે તે ખુબ જ જરૂરી છે. ગુટારેસે એવી પણ ચેતવણી આપી છે કે બંને દેશ વચ્ચે કોઈ પણ પ્રકારનો સૈન્ય ટકરાવ તેમની સાથો સાથ દુનિયા આખી માટે વિનાશકારી નિવડશે. […]
અમેરિકા એ પત્રકાર ડેનિયલ પર્લ ના હત્યારાને પાક સુપ્રીમ કૉર્ટ થી મુક્તિના આદેશને લઇને સખ્ત પ્રતિક્રિયા આપી.
અમેરિકા એ પત્રકાર ડેનિયલ પર્લ ના હત્યારાને પાક સુપ્રીમ કૉર્ટ થી મુક્તિના આદેશને લઇને સખ્ત પ્રતિક્રિયા આપી છે. વ્હાઇટ હાઉસ ની પ્રેસ સેક્રેટરી જેન સાકીએ ગુરૂવારના મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમેરિકા, પાકિસ્તાની સુપ્રીમ કૉર્ટના ચુકાદાથી ઘણું જ ખફા છે. અલ કાયદા સાથે સંબંધ રાખનારો બ્રિટિશ મૂળનો કુખ્યાત આતંકવાદી અહમદ ઉમર સઈદ શેખ વર્ષ […]
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સ્પેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો.
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા હાલમાં થયેલા ભ્રષ્ટાચાર સંદર્ભે પર્સ્પેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે. સંસ્થાએ જણાવ્યું છે કે તેમણે ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા ઉઠાવેલા પગલાઓના આધારે વિશ્વના 180 દેશોની રેન્કિંગ તૈયાર કરી છે. આ રેન્કિંગમાં ભારત 86મા ક્રમે છે. તેવી રીતે પાડોશી દેશ ચીન 78માં, પાકિસ્તાન 124માં અને બાંગ્લાદેશ 146માં સ્થાને છે. દર વર્ષે વિશ્વના દેશોનું કૌભાંડ […]
અમેરિકામાં એચ-વનબી વિઝાધારકોના માટે મોટી રાહતના સમાચાર.
એચ-વનબી વિઝાધારકોના ચોક્કસ કેટેગરીના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેન પ્રોગ્રામને સ્થગિત કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો નિર્ણય હવે ભૂતકાળ બની ગયો છે. અમેરિકામાં એચ-વનબી વિઝાધારકોના અંદાજિત 9 લાખ જીવનસાથી માટે મોટી રાહતના સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ફેબ્રુઆરી 2019માં એચ-વનબી વિઝાધારકોના જીવનસાથીને નોકરીની પરવાનગી આપતા આ પ્રોગ્રામને સ્થગિત કરવાના નક્કર પગલાં લેવાનું શરૂ કર્યું હતું. તે સમયે […]
મધ્ય આફ્રિકાના કેમરૂનમાં એક ગમખ્વાર અકસ્માત 53ના મોત.
મધ્ય આફ્રિકાના કેમરૂનમાં એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. મધ્ય આફ્રિકાના કેમરૂનમાં માર્ગ અકસ્માતમાં 53ના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે, સાથે 21 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ગેરકાયદે ઈંધણ લઈ જતી ટ્રકે બસને ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત નડ્યો છે. અકસ્માત બાદ બંને વાહનમાં […]
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ના પ્રદર્શન અને ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર સયુક્ત રાષ્ટ્ર નું નિવેદન.
દિલ્હી માં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ના પ્રદર્શન અને ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર સયુક્ત રાષ્ટ્ર નું નિવેદન સામે આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, ભારત સરકાર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન, લોકોને ભેગા થવાની સ્વતંત્રતા અને અહિંસાનું સન્માન કરે. પ્રવક્તાએ આ પહેલા પણ કહ્યું હતુ કે, લોકોને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર […]