– પાકિસ્તાન જેલમાંથી મુક્તિ થતા પુત્ર પરત ફરી રહ્યાની વાત માત્રથી પરિવાર ભાવવિભોર બન્યો – 4 વર્ષ દરમિયાન અનેક રાજકીય-સામાજીક આગેવાનોને રજુઆત કર્યા છતા હકારાત્મક જવાબ ન મળતા પરિવારે હીંમત હારી હતી (ટ્રકંકોલ) : ઉના પંથકના માછીમાર યુવાનને ચાર વર્ષ પુર્વે પાકિસ્તાન મરીને બોટ સાથે બંદી બનાવ્યા બાદ યુવાનના પિતાના નામમાં ભુલ હોવાના કારણે અન્ય […]
GUJARAT
અમદાવાદથી ઉપડતી મુંબઇ તરફ જતી ટ્રેનો ગાંધીનગર સુધી લંબાવવાની માંગ
કરોડો રૃપિયાના ખર્ચે બનાવેલા રેલ્વે સ્ટેશને વધુ ટ્રેનોની અવરજવર થાય તો નગરજનોને લાભ મળી શકે એમ છેઃવસાહત મહામંડળ ગાંધીનગર: પાટનગરમાં કરોડો રૃપિયાના ખર્ચે બનાવેલાં કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપર હાલમાં જુજ સંખ્યામાં ટ્રેનોની અવરજવર થઇ રહી છે. જેના પગલે ઘણા મુસાફરોને ટ્રેનની સુવિધા મેળવવા માટે અન્ય સ્ટેશનો સુધી લંબાવવું પડે છે. આમ અમદાવાદથી ઉપડતી અને મુંબઇ […]
નડિયાદ મામલતદાર કચેરીમાં શિક્ષક અને તેની પત્નીએે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
– બંનેએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ – શિક્ષકે પૂર્વ વિદ્યાર્થિની સાથે પ્રેમ લગ્ન કરતા શાળામાંથી ડિસમિસ કરાયા હતા : પોલીસે વધુ તપાસ હાથ ધરી નડિયાદ : ખેડા જિલ્લાના એક શિક્ષક તેની પત્નીને મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યા બંને વ્યક્તિઓએ જીલવેણ દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલ બંને […]
માત્ર 30 ડ્રોન માટે અમેરિકાને ભારત ચુકવશે અધધ..22000 કરોડ રુપિયા, એક-બે મહિનામાં થશે ડીલ
નવી દિલ્હી,તા.17.નવેમ્બર,2021 સરહદ પર ચીન સાથેના તનાવ વચ્ચે દુશ્મનો પર નજર રાખવા માટે અને જરુર પડે તો હુમલો પણ કરી શકે તેવા ડ્રોન ખરીદવા માટે અમેરિકા અને ભારત વચ્ચેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. અમેરિકાના પ્રિડેટર નામના ડ્રોનને દુનિયાનુ સૌથી ઘાતક ડ્રોન માનવામાં આવે છે.આવા 30 ડ્રોન ખરીદવા માટે ભારત અમેરિકા સાથે 22000 કરોડ રુપિયાની ડિલ […]
મહારાષ્ટ્રઃ મુસ્લિમ વિસ્તારોમાં લોકોને કોરોના વેક્સીન અંગે જાગૃત કરવા સલમાનખાનની મદદ લેવાશે
નવી દિલ્હી,તા.17.નવેમ્બર,2021 કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન જ એક અસરકારક હથિયાર હોવાનુ જાણકારો કહી રહ્યા છે. જોકે ભારતમાં હજી પણ ઘણા લોકોએ વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી.આવા સંજોગોમાં મહારાષ્ટ્ર સરકારે લોકોને જાગૃત કરવા માટે બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાનની મદદ લેવાન નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ હતુ કે, મુસ્લિમ વિસ્તારોમાં […]
ડાકોરમાં દેવઉઠી અગિયારસે ઠાકોરજીના લગ્ન યોજાયા
– યાત્રાધામમાં તુલસી વિવાહપર્વ ધામધુમથી ઉજવાયો – સમગ્ર મંદિર પરિસરમાં આતશબાજી કરવામાં આવી : વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયાં ડાકોર : યાત્રાધામ ડાકોરમાં તુલસી વિવાહ પર્વ ધામધમૂથી ઉજવાયો હતો.ઠાકોરજીએ શેરો બાંધી તુલસીજી સાથે ધામધમૂથી લગ્ન કર્યા હતા.મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લગ્નનો લ્હાવો લેવા માટે ઉમટી પડયા હતા. યાત્રાધામ ડાકોરમાં આજે તુલસી વિવાહ પર્વની ઉજવણી […]
શહેર ભાજપનું તા.૨૪મીએ સ્નેહમિલન, 30હજાર કાર્યકરો એકત્ર થશે
મુખ્યમંત્રી- પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાનારા સંમેલનમાં સુરતની 12 વિધાનસભા પ્રમાણે ઝોન બનાવી બેઠક વ્યવસ્થા ગોઠવાશે સુરત, સુરતમાં દિવાળી બાદ કોરોના અંગે ટેસ્ટીંગ આક્રમક બનાવાયું છે. તે દરમિયાન સુરત શહેર ભાજપ દ્વારા તા.24મીએ સ્નેહમિલનનું આયોજન કરાયું છે. જેમાં 30 હજારથી વધુ કાર્યકરો એકત્ર કરવાનું આયોજન છે. સ્નેહમિલનમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે. સુરત શહેર […]
વડોદરાઃવેક્સિન ગ્રાઉન્ડના રેપ કેસમાં 15000 કોલ્સ ટ્રેસ કર્યા,60 ની પૂછપરછ
વડોદરાઃ વેક્સિનના ગ્રાઉન્ડમાં થયેલા રેપ કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ૬૦ થી વધુ શકમંદોની પૂછપરછ કરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,વેક્સિન ગ્રાઉન્ડમાં બનેલા ગેંગરેપના બનાવની તપાસ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે અને સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર પણ આ બનાવની તપાસ માટે ગઇ […]
ફરી કોરોનાની ભીતિથી પોલીસ એક્શનમાં : દરરોજ 200 FIR
અમદાવાદમાં અત્યાર સુધીમાં 90357 સામે FIR માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલેલા નાગરિકો સામે ગુના નોંધવા, દંડ વસુલવા પોલીસ સ્ટેશનદીઠ ટાર્ગેટ અમદાવાદ : દિવાળીના તહેવારો પછી કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં ફરી એક વખત કોરોના વકરવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આગામી 15 દિવસ એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી પૂરતી કાળજી નહીં લેવાય તો કોરોના […]
પાકિસ્તાનથી મોકલાયેલો 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો મોરબી જિલ્લામાંથી ઝડપાયો
મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી 120 કિલોગ્રામ હેરોઈન સાથે ત્રણ શખ્સો સકંજામાં દ્વારકામાં દરિયાકાંઠે છૂપાવી રાખેલો ડ્રગનો જથ્થો ઝીંઝુડા ગામે નવા બની રહેલા મકાન સુધી પહોંચ્યા બાદ પોલીસ ત્રાટકી : પાકિસ્તાનના ડ્રગ માફિયા ગેંગ સાથે આરોપીઓના સંપર્ક હોવાની આશંકા મોરબી : સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો દુરૂપયોગ કરીને પાકિસ્તાનથી નશીલા દ્રવ્યો ઘુસાડવાની જે પેરવીઓ થઈ છે તેમાં કચ્છ અને […]