ગુજરાત રાજય સરકાર ના ગૃહવિભાગ ના ઠરાવથી રાજયના એકતા સમિતી, જીલ્લા એકતા સમિતી અને શહેર એકતા સમિતી ની રચના કરવાની સૂચના મુજબ ગીર સોમનાથ જીલ્લા મા પણ “શહેર એકતા સમિતી” ની રચના કરવામા આવેલ છે. સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્રારા ” શહેર એકતા સમિતી ” ની રચના ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને બનાવવામા આવેલ છે . જેમા
1) *પ્રાંત અધિકારી* તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ વેરાવળ
સહીતની નિમણૂક કરવામાં આવી છે .આ સમિતીના સભ્યો એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઇ રહે તે માટે માગઁદશઁક સૂચનો તથા કોમવાદ, જ્ઞાતીવાદ,અને પ્રાદેશીકતાવાદ ને નાબૂદ કરી શાંતિ, એકતા અને સદભાવનાને વધુ મજબૂત બનાવવા માટે રચના કરવામા આવેલ છે.
929 Total Views કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને 21 દિવસના લોકડાઉનના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં કેટલાક સૂચનો કરતા કહ્યુ છે કે, સરકાર દ્વારા તમામ ઈએમઆઈ પર 6 મહિનાની રોક લગાવવામાં આવે. આ દરમિયાન બેંકો વ્યાજ પણ માફ કરે. સોનિયા ગાંધીએ એવો પણ આગ્રહ કર્યો છે કે, મોદી […]
895 Total Views આ જર્નલના અહેવાલ પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા કેટલાક દર્દીઓને હાર્ટ એટેકનો સામનો કરવો પડે તેનું પ્રમાણ ભારતમાં ખતરનાક રીતે વધી રહ્યું છે. નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ઘટી રહ્યો અને કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે પણ કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં બીજા રોગો વધી રહ્યા છે. કોરોનના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી […]