1,279 Total Views
લોકડાઉન બાદ ભારત કેવી રીતે બનશે આત્મનિર્ભર ?
1,234 Total Views ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં રાજ્યમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીઓ અંગે કોર ગૃપની બેઠક મળી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતિશ, મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં રાજ્યમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક […]
1,056 Total Views સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે. નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. એક્ટિવ કેસ […]
725 Total Views સુરતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી એકવાર પોસ્ટર્સવોર શરૂ થયું છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરતના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી. જેવા લખાણો લખવામાં આવ્યા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ એકપણ મંત્રી દેખાતા […]